રાજ્યમાં વાવાઝોડાને પગલે પ્રશાસન એલર્ટ, જાણો ક્યા જિલ્લામાં કરાઇ વરસાદની આગાહી, જુઓ વીડિયો

સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું સંકટ છે. વાવાઝોડાના સંકટને લઈ પ્રશાસન એલર્ટ બન્યું છે.16 એપ્રિલથી સૌરાષ્ટ્રના જુદા- જુદા વિસ્તારમાં ત્રણ દિવસ માટે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને તમામ અધિકારી- કર્મચારીઓને હેડક્વાર્ટસ ન છોડવા સૂચના આપવામાં આવી છે. હાલ સંભવિત ખતરાને પગલે NDRFની કુલ 15 ટીમને તૈનાત કરાશે. ત્રણ ટીમ ગાંધીનગરમાં રહેશે.  જ્યારે 12 ટીમને વડોદરામાં સ્ટેંડબાય કરાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola