ગાંધીનગર જિલ્લામાં વાવાઝોડાથી જુવાર,બાજરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોની વધી મુશ્કેલી

“તૌક્તે” વાવાઝોડાના કારણે ગાંધીનગરના માણસા તાલુકાનાં ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. જુવાર અને બાજરીના પાક બરબાદ થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola