ગાંધીનગરઃ ભારત માતા મંદિર ખાતે યોજાઈ ધર્મસભા, સભા સંબોધતા શું કહ્યું નાયબ CMએ?

ગાંધીનગર(Gandhinagar)માં સેક્ટર-7માં ભારત માતા મંદિર ખાતે ધર્મસભા યોજાઈ છે. જેમાં નાયબ મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સભા સંબોધતા કહ્યું કે, જ્યાં સુધી હિન્દુઓની બહુમતી છે ત્યા સુધી દેશ સુરક્ષિત છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola