Cabinet Meeting । ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા છૂટવા ન જોઈએ તેવી કાર્યવાહીની સૂચના : Rushikesh Patel

ખાદ્ય સામગ્રીમાં ભેળસેળને લઈ મુખ્યમંત્રી આકરા પાણીએ
આજે મળેલી કેબિનેટ બેઠકમા અધિકારીઓને મુખ્યમંત્રીની સૂચના 
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા સામે આકરા પગલાં લેવા સૂચના 
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અંગેની ચકાસણી 365 દિવસ કરો 
માત્ર તહેવારો પૂરતી ખાદ્ય સામગ્રીની ચકાસણી કરો તે યોગ્ય નથી 
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા છૂટવા ના જોઈએ તે અંગે કાર્યવાહી કરો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola