સાણંદ અને ગાંધીનગરમાં આસ્થાના નામે કોરોના નિયમોના ઉડેલા ધજાગરા અંગે રાજકોટની જનતાએ શું કહ્યું?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાણંદ બાદ ગાંધીનગરમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. આ અંગે રાજકોટની જનતાએ કહ્યું કે, આવા પ્રકારના કાર્યક્રમ આવી સ્થિતિમાં એકદમ ખોટું છે.