શક્તિના નવ-સ્વરૂપ: ગાંધીનગરના રૂપાલમાં વસે છે હંસવાહિની મા વરદાયિની

Continues below advertisement
ગાંધીનગરના રૂપાલમાં વસે છે હંસવાહિની મા વરદાયિની. વિશ્વભરમાં પ્રસિદ્ધ છે રૂપાલની પલ્લી. નવરાત્રીની આઠમની રાત્રે પલ્લીયાત્રા નીકળે છે. પલ્લીમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે છે. પલ્લીમાં ઘી ચઢાવવાનો અનેરો મહિમા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram