Gandhinagar: આ ગામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કેમ નથી અપાઈ રહી વેક્સિન?,જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરના ઉનાવા ગામમાં વેક્સિનની અછતથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. અહીં વેક્સિનની અછતને કારણે 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી નથી.અહીં એક પણ યુવાનને કોરોના સામે રક્ષણ મેળવનારી રસી આપવામાં આવી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram