ગાંધીનગર અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે ક્યારથી ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર અક્ષરધામ મંદિર 6 ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે. ગાંધીનગર અક્ષરધામના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે.