ગાંધીનગર અક્ષરધામ મંદિર ફરી ક્યારે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો

 ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલશે.પહેલી ડિસેમ્બરથી સાંજે 4 વાગ્યાથી સાડા ચાર વાગ્યા દરમિયાન ખુલ્લુ રાખવામાં આવશે.મંદિરમાં થતો વોટર શો પણ પહેલી ડિસેમ્બરથી  શરૂ થશે.વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈ ટ્રસ્ટે મંદિર 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola