કોણ બનશે સરપંચ?: ગાંધીનગરના અડાલજ ગામના સ્થાનિકોની શું છે માંગ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
07 Nov 2021 12:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરના અડાલજ ગામમાં લોકો નવા સરપંચ પાસે રોડ રસ્તાની માંગ કરી રહયા છે. સાથે જ પ્રવાસના ક્ષેત્રે સારો વિકાસ થાય તે માટે પણ રજૂઆત છે. અડાલજમાં ઐતિહાસિક વાવ આવેલી છે. પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. 15માં નાણાપંચની ગ્રાન્ટ વપરાઈ નથી.