રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વધુમાં વધુ એક હજાર લોકોને આમંત્રણ આપી શકાશે, જુઓ વીડિયો

પ્રજાસત્તાક પર્વને લઈને રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. કોરોના કાળના કારણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે વધુમાં વધુ 1 હજાર વ્યકિતઓને જ પ્રવેશ અપાશે. જ્યારે જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ માત્ર 250 લોકોની હાજરીમાં જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની રહેશે. આટલુ જ નહીં સમગ્ર કાર્યક્રમ માત્ર 56 મીનિટની સમય મર્યાદા નિર્ધાર કરવામાં આવી છે...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola