છોટાઉદેપુર: કોરોના સંક્રમણ અટકાવવા બોડેલીના કોસીન્દ્રા ગામમાં આજથી પાંચ દિવસ કરાયું લોકડાઉન

Continues below advertisement
કોરોના મહામારીનો ચેપ ગ્રામ્ય વિસ્તારોમાં ના ફેલાય તે માટે બોડેલી તાલુકા ના કોસીન્દ્રા ગામના સરપંચે ગામ ને પાંચ દિવસ સુધી લોક ડાઉન કરવા નો નિર્ણય લીધો જેને ગામ ના તમામ લોકોએ સમર્થન આપ્યું . ગામના તમામ બજારો આજ થી બંધ રાખવા નો નિર્ણય લેવા માં આવ્યો છે . જોકે દવા અને શાકભાજી ની દુકાન સવાર ના સાત થી દશ સુધી ખુલ્લી રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram