આ કોંગ્રેસ નેતા સાથે નરેશ પટેલે કરી બેઠક

Continues below advertisement

રાજકોટ: નરેશ પટેલ અને મનહર પટેલ વચ્ચે બેઠક યોજાઈ છે. આ બેઠક અંગે મનહર પટેલે કહ્યું કે, નરેશભાઈ સાથે ચર્ચા થઈ જે સમાજીક હતી. તેમણે વધુમાં કહ્યું કે, નરેશ પટેલ સારો નિર્ણય લે તો આવનાર દિવસોમાં ગુજરાતનું ભવિષ્ય ઉજ્વળ બને. ડાકોર હાર્દિક પટેલની ગેરહાજરી એટલા માટે કે તે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram