કોરોના ભાગ્યો એ માટે મંદિર પર જળ ચડાવવાના કાર્યક્રમમાં બેડાં લઈને ઉમટેલી મહિલાઓ ભૂલી ચૂકી છે કે, કોરોના હજુ ગયો નથી..........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅદાવાદના નિધરાળ થી નવાપુરા વચ્ચે ધાર્મિક વરઘોડ નિકળ્યો હતો. ધાર્મિક વરઘોડામા માસ્ક અને સોશિયલ ડિસ્ટંસમા ધજાગરા ઉડ્યા હતા. 4 મેનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને 23 લોકોની ધરપકડ કરી હતી.