જૂનાગઢના કેશોદમાં સ્કૂલે નિયમોનો કર્યો ભંગ, ધોરણ-5થી 7ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા

કોરોના કાળમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરાઈ છે. બાકીના ધોરણના વિદ્યાર્થીઓ માટે હજુ પણ શાળાઓ ખોલવાની મનાઈ જ ફરમાવાઈ છે છતાં જૂનાગઢના સ્કૂલ સંચાલકે સરકારી ગાઈડલાઈંસને નેવે મુકી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા હતા. કેશોદની જીનીયસ ઈંટરનેશનલ સ્કૂલે કોરોનાના ભય વગર જ ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવતા અનેક સવાલો ઉભા થયા છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola