સૌરાષ્ટ્રની નદીઓ પ્રદૂષિત થવાના ABP અસ્મિતાના અહેવાલની અસર, જુઓ વીડિયો

સૌરાષ્ટ્રની નદીઓ પ્રદૂષિત થવાના ABP અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી છે. ભાટગામ અને સુખપુર ગામે ગેરકાયદે ઘાટ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. GPCB અને ભેંસાણ પ્રાંત અધિકારીએ ઘાટ તોડવાની કામગીરી શરુ કરી છે. નદીમાં કેમિકલયુક્ત પાણી નાખવામાં આવતું હતું. પ્રદૂષણ યુક્ત પાણી બંધ કરવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola