ગીર અભ્યારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ અંગે રેલવે બોર્ડ અને સરકારે રજુ કર્યા સોગંદનામા

Continues below advertisement

ગીર અભ્યારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ મુદ્દે રેલવે બોર્ડ અને સરકારે સોગંદનામા રજુ કર્યા છે.  રેલવે બોર્ડે સોગંદનામામાં દાવો કર્યો છે કે, વિસાવદરથી તલાલા વચ્ચે બ્રોડ ગેજ કરવાનો પ્લાન હાલ પૂરતો પડતો મુકાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram