પ્લાઝમાં શું છે ? પ્લાઝમાં કેમ ડોનેટ કરવું જોઈએ ? જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની સાથે કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.  ત્યારે જો ડૉક્ટરની સલાહ અનુસાર કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકો જો પ્લાઝમાં ડોનેટ કરે તો  તેનાથી અન્ય કોરોના સંક્રમિત દર્દીઓ જલ્દી સાજા થઈ શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram