અંબાજી મંદિરને ક્યાં સુધી બંધ રાખવાની કરાઈ જાહેરાત?, શ્રદ્ધાળુઓ માટે શું કરાઈ વ્યવસ્થા?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Apr 2021 10:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણ અંગે અંબાજી મંદિર પાંચ મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 30 એપ્રિલ સુધી આ મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. શ્રદ્ધાળુઓ માટે માતાજીના ઓનલાઈન દર્શન કરવાની વ્યવસ્થા કરાઈ છે.