અમરેલી: ૐ નારાયણ આશ્રમમાં સાધ્વીની હત્યા, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Nov 2021 09:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં સાધ્વીની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. ખાખબાઈમાં આવેલા ૐ નારાયણ આશ્રમમાં હત્યા કરાઈ છે. ૐ નારાયણ આશ્રમમાં કામ કરતી સાધ્વીની તીક્ષણ હત્યાર વડે હત્યા કરાઈ છે. સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.