અમરેલીઃ પાંચ સિંહોના રેસ્ક્યુ અંગે સાંસદ કાછડિયાએ શું કર્યો ખુલાસો?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 12:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાંથી પાંચ સિંહોનું રેસ્ક્યુ કરાયું હતું. આ અંગે અમરેલીના સાંસદે ખુલાસો કરતા કહ્યું કે, રાજુલા-જાફરાબાદમાં સિંહોની સંખ્યા વધતા સિંહોને હેલ્થ ચેકઅપ માટે ઉઠાવી લેવાયા હતા. ત્યારબાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.