અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સહાય પેકેજ અંગે ટૂંક સમયમાં થશે જાહેરાત, શું કહ્યું કૃષિમંત્રીએ?
abp asmita
Updated at:
19 Oct 2021 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે સરકાર ટૂંક સમયમાં જ મોટી જાહેરાત કરશે. દિવાળી પહેલા જ ખેડૂતોને સહાય પેકેજ ચુકવાય તેવી શક્યતાઓ છે. ડિમાન્ડ અને સપ્લાયનું માળખુ ખોરવાતા શાકભાજીના ભાવ વધ્યા છે.