વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર સતત ગુજરાતના સંપર્કમાંઃ મુખ્યમંત્રી રૂપાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2021 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છમાં NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય કરાઇ છે. દરિયાકાંઠાથી દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે.