ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિ.માં ઉત્તરવહી કાંડમાં ભીનુ સંકેલવાનો પ્રયાસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્યમાં ઉત્તરવહી કાંડમાં ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉત્તરવહી કાંડમાં તત્કાલિન કન્વીનર જે.જે.વોરાને દોષિત ઠેરવ્યા છે. જવાબદારો સામે 7 દિવસમાં પગલા લેવાના આદેશ છતા મુદ્દત વધારવા માટે અરજી કરવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola