આપણી ખબરઃ ધર્મ પરિવર્તન કરનારને આદિવાસી સમાજથી કાઢી મુકવા જોઈએ-મનસુખ વસાવા
abp asmita
Updated at:
24 Apr 2022 09:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદાના ડેડીયાપાડા તાલુકામાં જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. આ જાહેરસભામાં મનસુખ વસાવાએ સંબોધન કર્યું હતું અને હિન્દૂ ધર્મ પર ટીકા ટિપ્પણી કરનાર તેમજ ધર્મ પરિવર્તન કરવાનારાઓને આડેહાથ લીધા હતા.