અસ્મિતા વિશેષ: કોરોના કાળમાં દેવદૂત
અસ્મિતા વિશેષમાં આજે વાત કોરોનાના કાળમાં દેવદૂત બનીને સામે આવેલા સેવાભાવીઓની..જેમણે ના તો દિવસ જોઈ કે રાત બસ તે કરતા રહે છે ફક્ત સેવા..કોરોનાએ બધું જ બદલી નાખ્યું છે...બીમારીએ એવું અંતર લાવી દીધું છે કે લોકો એક બીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે..પણ આ બધાની વચ્ચે કેટલાક દેવદૂતો એવા છે જે હંમેશા કોરોના દર્દી અન તેમના પરિવારજનોની સેવામાં લાગેલા રહે છે...