અસ્મિતા વિશેષઃ ઓક્સિજનની ખાણમાં આગ
અસ્મિતા વિશેષમાં વાત જંગલોના નિકંદનની. ભડકે બળતા જંગલોની...પૃથ્વી પર કુદરતી આફતોનું આક્રમણ હંમેશા રહે છે. ક્યારેય વરસાદ રૂપે..ક્યારે વાવાઝોડા સ્વરૂપે તો ક્યારે બરફના તોફાન અને ભૂસ્ખલનના કારણે. બરબાદીનું આ ચક્ર ચાલતું રહે છે..પણ જંગલોમાં જે આગ લાગે છે તે સૌથી વધારે ખતરનાક છે...કારણ કે જંગલો એ ઓક્સિજન આપે છે અને સ્થિતિ એ છે કે ઓક્સિજનની ખાણમાં જ આગ લાગે છે