બનાસકાંઠાઃ કોંગ્રેસના MLA ગુલાબસિંહ રાજપૂતે લખ્યો CM રૂપાણીને પત્ર, શું કરી માંગ?

થરાદ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે(Gulabsinh Rajput ) પણ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. વરસાદ ખેંચાતા ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના ગૌશાળામાં ઘાસચારાની અછત સર્જાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola