બનાસકાંઠાઃ ગાબડા પડવાનો સિલસિલો યથાવત, સ્થાનિકોએ શું લગાવ્યો આરોપ?
ઉત્તર ગુજરાતમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠાના વાવની રાછેણા કેનાલમાં ગાબડુ પડ્યુ છે. જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે, સફાઈ ન થઈ હોવાના કારણે ગાબડુ પડ્યું છે.