BAPS સંસ્થાએ રામ મંદિરના નિર્માણ માટે બે કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજને બે કરોડનો ચેક અપાયો હતો.