ભરુચઃ અંકલેશ્વરમાં પાર્લરમાં ઘુસી કાર, સદનસીબે ટળી જાનહાની; જુઓ ગુજરાતી ન્યૂઝ

ભરુચના અંકલેશ્વરમાં ડેરી પાર્લરમાં કાર ઘુસી ગઈ છે. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર આ પાર્લરમાં ઘુસી ગઈ હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola