ABP News

ભરુચઃ અભિલાષા ફાર્મા કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં વધુ એક કામદારનું મોત

Continues below advertisement

ભરુચની અભિલાષા ફાર્મા કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં વધુ એક કામદારનું મોત થયું છે. ગોપાલ સુદામા નામના કામદારનું સારવાર દરમિયાન મોત થયું છે. કામગીરી દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola