ભરૂચ: શહીદો મામલે આપત્તીજનક ટિપ્પણી કરનારની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Dec 2021 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજનરલ બિપિન રાવતના નિધન મામલે અભદ્ર ટિપ્પણી કરનારની ભરૂચ એસઓજીએ ધરપકડ કરી છે. ફિરોઝ નામના શખ્સે શહીદો મામલે આપત્તીજનક ટિપ્પણી કરી હતી. ફિરોઝ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.