ભરૂચ: શહીદો મામલે આપત્તીજનક ટિપ્પણી કરનારની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
જનરલ બિપિન રાવતના નિધન મામલે અભદ્ર ટિપ્પણી કરનારની ભરૂચ એસઓજીએ ધરપકડ કરી છે. ફિરોઝ નામના શખ્સે શહીદો મામલે આપત્તીજનક ટિપ્પણી કરી હતી. ફિરોઝ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.