ફટાફટ:24 કલાકમાં કોરોનાથી વધુ 3 લોકોના મૃત્યુ, વધુ 63 લોકો સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Dec 2021 10:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App24 કલાકમાં કોરોનાથી વધુ 3 લોકોના મૃત્યુ થયા. વધુ 63 લોકો થયા સંક્રમિત. વલસાડ અને રાજકોટમાં દર્દીઓ ગુમાવ્યો જીવ. રાજકોટની મહિલા ડોક્ટર આવી કોરોનાની ઝપેટીમાં લગ્ન પ્રસંગે ગયા હતા જયપુર. સુરતમાં એક જ પરિવારના 6 લોકો થયા કોરોના પોઝીટીવ. દાહોદ પાસે બસ પર કરાયો પથ્થરમારો. ઓમીક્રોન મામલે ધન્વંતરી હોસ્પિટલ કરાઈ સ્ટેન્ડ બાય.