ભરુચઃ નર્મદા પરિક્રમા કરવા નીકળેલ બોટ ભૂલી રસ્તો, સતર્કતાના કારણે 40 લોકો સુરક્ષિત
abp asmita
Updated at:
22 Dec 2021 01:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરુચના હાંસોટથી નર્મદા પરિક્રમા કરવા નીકળેલ બોટ દરિયામાં રસ્તો ભુલી ગઈ છે. 40 જેટલા લોકો દહેજથી અંભેટા જવા આ બોટ નીકળી હતી. અંકલેશ્વર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદારની સતર્કતાને લીધે 40 લોકો સુરક્ષિત છે.