ભરૂચ:કાંકરેજમાં ધર્મપરિવર્તનનો મામલો, 5 બાળકોને અપાતું ધર્મનું શિક્ષણ, જુઓ ગુજરાતી ન્યુઝ

ભરૂચના કાંકરેજમાં મુસ્લિમ ધર્મનો અંગીકાર કરનાર લોકોના બાળકોને સુરતમાં મુસ્લિમ શિક્ષણ અપાઈ રહ્યું હતું. મદ્રેસામાં 5 બાળકોને દાખલ કરાયા હતા. ધર્મનું શિક્ષણ આપવા માટે વિવિધ સ્થળેથી મૌલવીઓ કાંકરેજ આવતા હતા. ગુનાહનો એક આરોપી બાળકોને નમાઝ પઢવાનું શીખવાડતો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola