ભરૂચ:કાંકરેજમાં ધર્મપરિવર્તનનો મામલો, 5 બાળકોને અપાતું ધર્મનું શિક્ષણ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Nov 2021 10:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના કાંકરેજમાં મુસ્લિમ ધર્મનો અંગીકાર કરનાર લોકોના બાળકોને સુરતમાં મુસ્લિમ શિક્ષણ અપાઈ રહ્યું હતું. મદ્રેસામાં 5 બાળકોને દાખલ કરાયા હતા. ધર્મનું શિક્ષણ આપવા માટે વિવિધ સ્થળેથી મૌલવીઓ કાંકરેજ આવતા હતા. ગુનાહનો એક આરોપી બાળકોને નમાઝ પઢવાનું શીખવાડતો હતો.