ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ખખડાવ્યા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને

Continues below advertisement

નર્મદા જિલ્લા દિશા સમિતીની બેઠકમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava)એ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ખખડાવી નાંખ્યા છે.તેમણે કહ્યું કે, લોકોના ઘર સુધી પીવાનું પાણી વહેલી તકે મળવું જોઈએ.કોરોનાનું બહાનું હવે નહીં ચાલે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram