ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ખખડાવ્યા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2021 10:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદા જિલ્લા દિશા સમિતીની બેઠકમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava)એ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ખખડાવી નાંખ્યા છે.તેમણે કહ્યું કે, લોકોના ઘર સુધી પીવાનું પાણી વહેલી તકે મળવું જોઈએ.કોરોનાનું બહાનું હવે નહીં ચાલે.