રાજ્યના કેટલાક વિસ્તારોમાં પક્ષીઓના શંકાસ્પદ મૃત્યુ, બર્ડફ્લૂની દહેશતને લઇ એલર્ટ

Continues below advertisement
રાજ્યમાં પક્ષીઓના શંકાસ્પદ મોતને લઈ રાજ્યનું પ્રશાસન વધુ એલર્ટ થયું છે.નર્મદાના રાજપીપળામાં 6 કાગડા, સુરતના મઠીમાં 4 કાગડાના મૃત્યુ નિપજ્યા હતા. વડોદરાના સાવલીમા શંકાસ્પદ હાલતમા એક સાથે 30 કાગડાઓના મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram