ભાજપે અનુસુચિત જાતિના મોરચાના સભ્યોની જાહેરાત કરી છે.રાષ્ટ્રીય કાર્યકારીણી સભ્યોમાં ગુજરાતના બે સભ્યોની નિમણૂક કરાઈ છે. અનુસૂચિત જાતિ મોરચામાં આત્મારામ પરમાર, દર્શનાબેન વાઘેલા, ભાનુ બેન બાબરીયાના નામની જાહેરાત કરાઈ છે.