દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 200થી વધુના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Mar 2021 10:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશભરમાં કોરોનાના સંક્રમણનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 46 હજાર 951 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાની સારવાર દરમિયાન 212 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા 46 હજાર 951 પોઝિટીવ કેસ નોંધાતા દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 16 લાખ 46 હજાર 81 પર પહોંચી છે