બનાસકાંઠાના મગરવાડામાં ભાજપનું આજે વિજય વિશ્વાસ સંમેલન

Continues below advertisement

બનાસકાંઠાના મગરવાડામાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ હતું. રાજ્યના મંત્રી પ્રદીપ પરમાર સંમેલનમાં હાજર રહ્યા હતા.  મંત્રી કિર્તિસિંહ વાઘેલા અને રાજ્યસભાના સાંસદ દિનેશ નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી કાંતિલાલ કચોરિયા અને કેસાજી ચૌહાણ પણ હાજર રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram