સરકારી નોકરીમાં દંપતિ એક જ સ્થળે નોકરી કરી શકે તે માટે રાજ્ય સરકારે બહાર પાડ્યો પરિપત્ર
abp asmita
Updated at:
20 Oct 2021 04:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારી નોકરીમાં દંપતિ એક જ સ્થળે નોકરી કરી શકે તે માટે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ બદલીઓની અરજીમાં વધારો થયો છે. સચિવાલયના વિવિધ વિભાગમાં દરરોજ 500 જેટલી અરજી આવી રહી છે.