નવસારી ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસ, ધરણા મામલે આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 04:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપીઓ ન પકડાતા આજથી ધરણા શરુ કરાયા છે. ધરણા પ્રદર્શન પહેલા જ આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ શરુ થયું હતું. આદિવાસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ ધરણા કાર્યક્રમ શરુ થયો હતો.