ગાંધીનગરઃ શ્રમ અને રોજગાર વિભાગની યોજાશે મહત્વની બેઠક, શેના વિશે કરાશે ચર્ચા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 02:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર(Gandhinagar)માં શ્રમ અને રોજગાર વિભાગની મહત્વની બેઠક યોજાશે. મંત્રી બ્રિજેશ મેરજાએ સ્વર્ણિમ સંકુલ-2માં આ બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. જેમાં વિભાગની યોજનાઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે.