કૃષિ કાયદા અંગે CM અશોક ગેહલોતનું મહત્વનું નિવેદન, કહ્યું-‘સરકારે ઘમંડ ન રાખવો જોઈએ’
abp asmita
Updated at:
25 Nov 2021 05:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષિ કાયદાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વાત એટલી બગડી ગઈ છે કે સરકારે ઘમંડ ન રાખવો જોઈએ. કૃષિ મંત્રીએ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરવી જોઈએ.