કોરોના કાળમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને CM રૂપાણીની અપીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2021 05:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંકટ વચ્ચે અંઘશ્રદ્ધાથી દૂર રહેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી હતી. મુખ્યમંત્રીને ગ્રામ્ય વિસ્તારના લોકોને ધાર્મિક મેળાવડા ન યોજવા અનુરોધ કર્યો હતો. સાથે જ તાવ, શરદી, ઉધરસનો ઉપચાર અંધશ્રદ્ધાને આધારે ન કરવા અપીલ કરી હતી. સાથે જ આઈસોલેશન સેંટરમાં જઈ કોરોનાની દવા લેવા અપીલ કરી હતી.