કોરાનાના નિયમો તોડવા અંગે abp અસ્મિતાના સવાલ પર CM વિજય રૂપાણીએ શું કહ્યું?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 12:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona)નું સંક્રમણ ઘટતા ગઈકાલે કચ્છમાં ભાજપના નેતાઓએ કરેલા કાર્યક્રમમાં મહત્તમ 50 લોકોના નિયમનો ભંગ થયો છે. અનેક નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા આ અંગે એબીપી અસ્મિતાએ વિજય રૂપાણી(Vijay Rupani)ને સવાલ કર્યો હતો. જેના જવાબમાં તેમણે દરેકને કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.