દ્વારકા મંદિરના સંચાલકો સામે દ્વારકા દેવસ્થાન સમિતિને ફરિયાદ કરાઇ, જાણો શું છે કારણ?

દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ છે. દ્વારકા દેવસ્થાન સમિતિ વહીવટદાર શ્રીને આ મામલે ફરિયાદ કરવામાં આવી છે.  હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત સિંહ ચૌટાલા ને નિયમ વિરૂદ્ધ મંદિરમાં દર્શન કરાવ્યાનો આક્ષેપ કરાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola