દ્વારકા મંદિરના સંચાલકો સામે દ્વારકા દેવસ્થાન સમિતિને ફરિયાદ કરાઇ, જાણો શું છે કારણ?
Continues below advertisement
દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ છે. દ્વારકા દેવસ્થાન સમિતિ વહીવટદાર શ્રીને આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત સિંહ ચૌટાલા ને નિયમ વિરૂદ્ધ મંદિરમાં દર્શન કરાવ્યાનો આક્ષેપ કરાયો છે.
Continues below advertisement