સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ચિંતાનો માહોલ, વાવણી બાદ વરસાદ ન વરસતા પાક સુકાયા
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વરસાદ (rains) ખેંચાતા ચિંતાનો માહોલ દેખાયો છે. ખેડૂતો લાચાર બન્યા છે. વાવણી બાદ વરસાદ ન વરસતા ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે. પાટડી તાલુકામાં વરસાદ ન વરસતા ખેડૂતો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહયા છે.
Tags :
Surendranagar Farmers World News ABP News Patdi Megharaja Varsad ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP News Gujarat News Chinta