સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ચિંતાનો માહોલ, વાવણી બાદ વરસાદ ન વરસતા પાક સુકાયા

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વરસાદ (rains) ખેંચાતા ચિંતાનો માહોલ દેખાયો છે. ખેડૂતો લાચાર બન્યા છે. વાવણી બાદ વરસાદ ન વરસતા ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે. પાટડી તાલુકામાં વરસાદ ન વરસતા ખેડૂતો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહયા છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola