પોરબંદરના કીર્તિ મંદિરમાં ગાંધીજીની પ્રતિમા ન જળવાતી હોવાનું કોંગ્રેસનો આક્ષેપ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Oct 2021 05:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરના કીર્તિ મંદિરમાં ગાંધીજીના પ્રતિમા પાસે સેલ્ફી પોઇન્ટ બાબતે વિવાદ સર્જાયો છે. આ પ્રતિમા સચવાતી ના હોવાનું જણાવાયું છે. પોરબંદર કોંગ્રેસના સેવા દળ અધ્યક્ષે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.